પરંતુ ભારતમાં એક એવું મંદિર છે જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ પોતાની માતા સાથે બિરાજમાન છે.
કહેવામાં આવે છે કે અહીંયા સાત તળાવોથી ઘેરાયેલા જલસેન તળાવની વચ્ચે એક દ્વીપ સ્થિત છે
આ પરિસરની અંદર માતા કૌશલ્યા ઉપરાંત શ્રીરામ ઉપરાંત શિવજી અને નંદીની પ્રતિમાઓ પણ સ્થાપિત છે.
જેને 'ઇચ્છાનું ઝાડ' કહેવામાં આવે છે.
ચિઠ્ઠીમાં તમારું નામ લખીને શ્રીફળની સાથે ઝાડ પર બાંધવાથી લોકોની માન્યતા પૂર્ણ થાય છે.
અહીંયા એક વૃક્ષની નીચે સુષેણ વૈધની સમાધિ છે. રામાયણ પ્રમાણ સુષેણ રાવણનો રાજવૈધ હતો.
સુષેણએ જ સંજીવની બુટી મંગાવીને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા.
તો સુષેણ વૈધને પણ પોતાની સાથે લઇ આવ્યા હતા. એમને પોતાના અંતિમ શ્વાસ પણ અહીંયા લીધા હતા.