આ હવામહેલ આવેલો છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં.
2250 ચોરસ મીટર જમીન પર બનેલા આ હવા મહેલની ઉંચાઈ 10.60 મીટર છે,
જ્યારે આ મહેલમાં 8 ગુંબજ પણ છે.
તે તો પહેલી નજરે જ દેખાઈ આવે છે. પરંતુ તેનું કારણ હજી સુધી બહાર નથી આવ્યું.
એનાથી તેનું ઐતિહાસિક કે સ્થાપ્યનું મહત્વ સ્હેજ પણ ઓછું નથી થઈ જતું.