ઉનાળામાં વેકેશન અને તેમાં હરવા ફરવાની મજા લીધી હોય કે ના લીધી હોય તો હવે ચોમાસામાં આ સ્થળે જઈ શકો છો
આ સ્થળે જવાથી આહલાદક અનુભવ થશે
આ જગ્યા ફરવા સાથે થોડો સમય વીતાવવા પણ ખૂબ જ અનુકૂળ છે
મિત્રો સાથે જતાં હશો પરંતુ પરિવારને સાથે રાખી આ સ્થળે જવાથી આનંદિત બની જશો
ભારતના પ્રાચીન સ્થળો પૈકીની આ જગ્યા કેન્દ્ર સરકાર હેઠળની છે અને રાજા અને રાણીના અદભૂત પ્રેમનું પ્રતીક પણ છે