માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે ખૂબ જ જાણીતું શહેર છે.
20 જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર પણ અત્રેના જોવાલાયક સ્થળ છે.
શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે.
હરવા ફરવાના શોખીન દરેક ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.
વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.