પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે.
આ તીર્થસ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે, તેની બાજુમાંથી સુંદર શેત્રુંજી નદી વહે છે.
જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિદ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે
ભગવાનને માટે જ બનાવેલાં આ દેરાસર સંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇ પણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી.
પર્વત પર ચડવાના પગથિયાનો રસ્તો પૂસિદ્ધ જૈનમંત્રી શ્રી તેજપાળે ૧૩મી સદીમાં પથ્થરો ગોઠવી તૈયાર કરાવ્યો હતો.એ ‘સંચાર પાજા‘ કહેવાતો.
શેત્રુંજય નદીના કાંઠે એક ટેકરી પર સ્થિત, તે ગુજરાતના એક લોકપ્રિય જૈન તીર્થસ્થાનમાંનું એક છે.