પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે.
જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે
અને હૃદય યોગ્ય રીતે કામ કરે છે.
શુગર લેવલ ઓછું હોય તેવા લોકોએ પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ.
કેટલાક લોકો પપૈયુ ખાધા બાદ તરત જ દવા લેવાની ભૂલ કરે છે આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે