વિવિધ પોળો, શેરીઓ, વિવિધ શિલ્પ સ્થાપત્ય, મહેલો અને ભવનો, બાગ બગીચાઓ, તળાવો, બજારો આવેલા છે
આ રાજમહેલમાં કુલ 170 રૂમો છે તથા ત્રણ આલીશાન ભોજન કક્ષ, બે ફુવારાઓ અને ચાર વરંડાઓ આવેલા છે.
ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત છે
ટાવરની ટોચ પર ચારે દિશામાંથી જોઈ શકાય તે રીતે ઘડિયાળની સંરચના કરવામાં આવી. આ ઘડિયાળના લોલકનું વજન 40 કિલોગ્રામ છે.
મહારાજા સયાજીરાવની સ્મૃતિઓને જીવંત રાખતું એક સ્મારક સયાજી સર્કલ પણ છે.
ખંડેરાવ માર્કેટ એ વડોદરા શહેરમાં આવેલી એક પ્રખ્યાત અને ભવ્ય ઇમારત છે