ઘરના આંગણે અને બગીચામાં ઉગનારી મારમાસી એક મહત્વપૂર્ણ ઔષધીય છોડ છે.
તે બારે માસ જોવા મળે છે તેથી જ આપણે તેને બારમાસી કહીએ છીએ.
એલર્જીમાં ફાયદાકારક: કોઈપણ પ્રકારની એલર્જી હોય તો સદાબહાર ના પાંદડા નો લેપ લગાડવાથી એલર્જી મટી જાય છે.
જે જગ્યાએ ડાઘ થયા હોય ત્યાં તેલ લગાડવાથી થોડા સમયમાં દાદર જતો રહે છે.
તે લોકો સદાબહાર ના પાંદડા ને ખાંડીને લગાડવાથી અલ્સરની બીમારી માં ફાયદો થાય છે.