વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઈસરો ના કમાન્ડ સેન્ટર ખાતે ચંદ્રયાન 3 ટીમ ના વૈજ્ઞાનિકો સાથે મળી ને મુલાકાત કરી હતી
પી એમ સવારે 7:30 વાગ્યે કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા ઈસરો ના ચીફ ની પીઠ થપથપાવી હતી
1.ચંદ્રયાન 3 જે સ્થાને ઉતર્યુ એ સ્થાન હવે શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે
3.ચંદ્રયાન 2 ના ચંદ્ર પર જે સ્થાને પદ્ચિન્હ્ પડ્યા હતા એ સ્થળ તિરંગા તરીકે ઓળખાશે.
જયારે તમે તમારી આંખો સામે ઇતિહાસ રચાતા જુઓ છો તો ગર્વ થાય છે - મોદી