ભારત ના વડાપ્રધાન નરેન્દ્રમોદી નો આજે 73 મો જન્મદિવસ છે
વડાપ્રધાન બન્યા બાદ મોદીએ દેશ વિદેશ ના અનેક મંદિરો માં દર્શન કર્યા છે.
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા
નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.
તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા
તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે.