ઋષિકેશ શહેર ખાતેથી ઉત્તર-પૂર્વ દિશામાં ૩ કિલોમીટર (૧.૯ માઈલ) અંતરે આ પુલ આવેલ છે.
આ સ્થળે ઘણા હિંદુ આશ્રમો અને ધાર્મિક કેન્દ્રો સ્થાપિત ગંગા નદીની બંને બાજુઓ પર સ્થિત છે
છતાં તેના કરતાં મોટો છે અને તે 2 kilometres (1.2 mi) આ નદીનો પ્રવાહના ઉપરવાસમાં છે
આ ઝુલા સેતુ મુનિ કી રેતી ખાતેના શિવાનંદ આશ્રમને ગીતા ભવન, પરમાર્થ નિકેતન અને સ્વર્ગાશ્રમ ખાતેનાં અન્ય મંદિરોને પણ સાથે જોડે છે
રાત્રીના સમયે રંગબેરંગી લાઈટો સાથે પુલ નો નજારો અલગ છે