ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.
મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી.
આ મંદિર હિન્દુઓના મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક છે. જેથી દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે.
ત્યાં હિંદ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલો એક સુંદર શંખ આકારનો ટાપુ છે
11મી સદીથી વિવિધ શાસકોના શાસનકાળ દરમિયાન આ મંદિરમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.
જે પોતાની આગવી ઓળખ અને મહત્વ ધરાવે છે. અહીં 'અગ્નિ તીર્થમ' સ્થાપિત છે