રણુજા મંદીર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા નાં કાલાવડ શહેરથી ૮ કિમી ઉતર દિશાએ આવેલું છે
અહીં પહોંચવા માટે કાલાવડથી સરકારી બસ તેમજ રીક્ષાની સગવડ છે.
લોકો દૂર દૂર થી 1000-1000 કિમિ થી ચાલતા દર્શને આવતા હોય છે
જો રામદેવ પીરને સાચા મનથી પૂજવામાં આવે તો તે ખરેખર પરચો આપે છે તેવું હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે.
બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે
અને તેમને બાબામા તૂટ આસ્થા પણ રહેલી છે .બાબા રામદેવ પીર પણ સૌની મનોકામના પૂર્ણ કરે છે.