જે લોકોને કબજીયાતની તકલીફ છે એમના માટે કાચા કેળા સૌથી બેસ્ટ છે.
ઇમ્યુનિટીને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે. આનું સેવન કરવાથી તમારી બોડી દિવસ ભર એક્ટિવ રહે છે.
બાફેલા કેળા ખાવાથી હાઇ સુગરને કંટ્રોલ કરી શકાય છે.
વજન ઘટાડવાનો પ્રયાસ કરનાર લોકોને દરરોજ એક કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે
કાચા કેળામાં રહેલા ફાઇબર્સ અને બીજા કેટલાક પોષક તત્વ ભૂખને નિયંત્રિત કરવાનું કામ કરે છે.