ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તેની સુંદરતા અને આકર્ષણ અદ્ભુત છે.

ગુલાબ પોતાની સુંગઘ અને સુંદરતાને કારણે બધાનું મનપસંદ ફૂલ છે.

સામાન્ય ભાષામાં ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના ઔષદિય ગુણોથી ઘણા પ્રકારની બિમારીઓ દૂર થાય છે.

ગુલકંદ ખાવાથી શરીરમાં તાજગી આવે છે અને પાણીની ઉણપ પણ દૂર થાય છે

ગુલાબના સેવનથી વજનમાં ઘટાડો કરી શકો છો.

ગુલાબમાં વિટામિન C સારા પ્રમાણ હોય છે જે હાડકાંઓ માટે ફાયદાકારક હોય છે.

ગુલાબમાં એન્ટી ઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે એન્ટી ઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે

ગુલાબના સેવનથી પેટના દુખાવા અને કિડની સહિત બિમારીઓમાં રાહત મળે છે.

ગુલાબના સેવનથી તમે વજન ઘટાડી શકો છો.

સવારે ખાલી પેટે ગુલાબની 2થી 3 કળીઓ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.