શેરડી નો રસ પીવો લીવર માટે ખુબ જ સારો મનાય છે.
શેરડીના રસમાં લીંબૂ, ફુદીનો, અને સિંધા નમક નાખીને પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે.
કમળોમાં શેરડીનો રસ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે.
કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
નિયમિત સેવનથી ત્વચા પર ગ્લો આવે છે, વૃદ્ધત્વના સંકેતો ઓછા થાય છે અને ખીલમાં રાહત મળે છે.