ભગવાન શિવ ની પૂજા પાઠ ,મંત્ર જાપ કરવા માટે સોમવાર વિશેષ દિવસ ગણવામાં આવે છે
શ્રાવણ ના મહિના માં ભોલેનાથ ની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે
ઘર ના સભ્યો ને બીમારી ઓ થી રાહત મળે છે અને દરેક વ્યક્તિ સ્વસ્થ અને ખુશ રહે છે
ભોલેનાથ ની પૂજા કરો અને શ્રાવણીયા સોમવારે વ્રત રાખો.
આ સાથે આ દિવસે અવશ્ય શિવમંત્રો અને મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરો.