આ મંદિરને ગુજરાત રાજ્યમાં ભગવાન વિષ્ણુના ટોચના ત્રણ મંદિરોમાંથી એક ગણવામાં આવે છે.
પ્રવાસીઓ વીતેલા યુગની જીવનશૈલી અને સમયરેખાને દર્શાવતી કેટલીક અદ્ભુત કલાકૃતિઓ અને ચિત્રો જોઈ શકે છે.
અને કારતક સુદ એકમ એટલે કે નાની દિવાળીના દિવસે વિશેષ મેળાનું આયોજન થાય છે.
મંદિરની ટોચ પર સફેદ રેશમી ધ્વજ લહેરાતા તેને ધોળી ધજાવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહેછે.
તેમાં મોટી સંખ્યામાં માણસો આવે છે.
તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશદ્વાર પર બે ખૂબ જ મોટા હાથીની પ્રતિમા છે.