ગુજરાતના હાથલા ગામના પાદરમાં શનિદેવનું મંદિર આવેલું છે.
જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદ ઉપર આવેલા હાથલા ગામનું આ મંદિર ખુબ જ પ્રાચિન છે.
અહીં અંદાજે 6-7 સદીનાં મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે.
આ ગામનું નામ અહીં શનિદેવ હાથી પર બિરાજમાન હોવાથી પડ્યું છે.
આ જ કારણ છે કે યમુના સ્નાનથી યમરાજ પ્રસન્ન થાય છે તેમ તાપી સ્નાનથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કઠોર દ્રષ્ટી દૂર થાય છે.