ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ માહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે
જે સ્વછતા અને સુધડતા પ્રતિક છે.જેથી શીતળા સાતમના તહેવાર પાછળ સ્વચ્છતાનો અમૂલ્ય સંદેશ પણ છુપાયેલો છે.
આ દિવસે કોઇપણ ગરમ વસ્તુનું સેવન ન કરવું જોઇએ.શીતળા સાતમના દિવસે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઇએ.
શીતળા સાતમના દિવસે લોકો ચૂલો સળગાવતા નથી. આ દિવસે ચૂલાની પૂજા કરવામાં આવે છે.
માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે