સિદ્ધનાથ મહાદેવ મંદિર સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામ નજીક આવેલું છે.
ગુજરાત બહારથી પણ ઘણા લોકો આ મંદિરની મુલાકાતે આવે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરમાં ખૂબ જ ભીડ રહે છે
જે ડબલ ઘુમ્મટવાળું મંદિર અહીં જ છે.જેના ઉપર સિધ્ધનાથ મહાદેવના મુંગટના દર્શન થાય છે
બીજા બાણેથી પ્રગટ થયેલો રામકુંડ પણ આજે મંદિરની સામે દ્રશ્યમાન છે. તેમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે અને દેહની શુદ્ધિ થાય છે.
જેમાંથી મીઠું પાણી નીકળ્યું. કૂવાની પાછળનો વિસ્તાર “ગગલી વહાણ” તરીકે આજે પણ ઓળખાય છે.