ભારતનાં આગ્રા શહેરમાં સ્થિત એક મકબરો છે. તેનું નિર્માણ મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવડાવ્યું હતું
તાજમહેલ ઇમારત સમૂહની સંરચનાની ખાસ વાત એ છે કે તે પૂર્ણતઃ સંમિતીય (પ્રતિરૂપતા ધરાવે) છે.
તાજ મહેલનાં બાંધકામમાં ૨૦,૦૦૦ કારીગરોને કામે લેવામાં આવ્યા હતા
તાજનો તે સર્વાધિક સુંદર ભાગ માનવામાં આવે છે.
તેની ઊંચાઈ લગભગ ઇમારતના પાયા જેટલી, લગભગ ૩૫ મીટર છે, અને તે એક ૭ મીટર ઊંચા નળાકાર પાયા પર સ્થિત છે
આ દીવાલો ત્રણ તરફ લાલ બલુઆ પત્થરથી બની છે, તથા નદી ની તરફ ખુલી છે.