ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું મરતોલી ગામ જયાં ચેહરમાંનું ધામ કહેવાય છે.
ચેહરમાં ના દર્શન કરવા માટે તમારે મહેસાણાથી 21 કિ.મી અને બહુચરાજીથી 22 કિ.મીના અંતરે આવેલું છે.
ચેહર માના મંદિરની બહાર પ્રસાદ,ચુંદડીની દુકાનો,નાના બાળકો માટે રમકડાની દુકાનો,તથા ચા-પાણીની દુકાનો છે.
માતાનો જન્મ આજથી 1000 વર્ષ પૂર્વે વસંત પંચમીના પવિત્ર દિવસે કેસૂડાના વૃક્ષ નીચે હાલાડી ગામમાં થયો હતો.
એક દિવસ માં ગામમાં જ રબારીઓને પોતાનો પરચો આપી મા ચેહર વરખડી નીચે પોતે ફૂલનો દડો થઈ ગયા
ચેહર માતાના દર્શનથી નામ-જાપથી ફાયદા તો ઘણાને માનતાઓ ફરવા લાગી દુઃખ દૂર થવા લાગ્યા માના દર્શનથી અમુક ભક્તોના તો ધાર્યા કામ પાર પડ્યા.
જ્યાં આજે જમવા રહેવાની સગવડ પણ છે.