આ મહિનામાં ભગવાન શંકરની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે.
આ મહિનામાં બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ.
શ્રાવણ મહિનામાં સોમવારના વ્રત દરમિયાન ભગવાન શિવનો જળાભિષેક કરવો જોઈએ.
શ્રાવણ માસમાં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણા કરી ભગવાન શિવની બીલીપત્ર, દૂધ, ચંદન અને ઘીની પૂજા કરે છે
જેમાં જીવંતિકા વ્રત, ફૂલકાજળી વ્રત, બળેવ, શીતળાસાતમ, જન્માષ્ટમી વગેરે હિંદુઓના મોટા તહેવાર આવે છે.