સુદામાનગરી અને ગાંધી જન્મ ભૂમિ તરીકે વિશ્વભરમા પ્રખ્યાત પોરબંદર પ્રવાસન ક્ષત્રે વિકસી રહ્યુ છે.
જેમા ભારત મંદિર અને તારા મંદિરનો સમાવેશ થાય છે. આ સ્થળની મુલાકાતે દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે.
પોરબંદરના રાજરત્ન શેઠ નાનજી કાલીદાસ મહેતાએ ગુરૂકુળ મહિલા કોલેજના પરિસરમા ભારત મંદિર અને તારામંદિરનુ નિર્માણ કર્યુ છે.
ભારત મંદિરમા પોરબંદરના રાજવીઓ અને મહાનુભાવોની મૂર્તિ મુકવામા આવી છે.
ભારતનો વિશાળ નકશો આકર્ષનુ કેન્દ્ર બન્યા છે.
આજે વર્ષો બાદ પણ ઉપયોગી બની રહ્યુ છે સાથે પ્રવાસનને પણ પ્રોત્સાહન આપવામા સહભાગી બની રહ્યુ છે.
તારા મંદિરનો મુખ્ય યુવાનોને એરોનોટીકલ વિજ્ઞાન અને આવકાશી પદાર્થથી માહિતગાર કરવાના ઉદશેથી શરૂ કરવા આવ્યુ છે