અથવાતો વધુ સારી રીતે કહીએતો તે ખારા પાણીમાં રહેતાં એક પ્રકારનાં પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે.
મોટા શંખની અંદર શોભાનાં છોડ ઉગાડવામાં આવે છે, ક્યારેક તેનો ઉપયોગ રંગ ભરવા, શાહીનાં ખડીયા તરીકે, વગેરે.
ઘરે અને મંદિરમાં ભગવાનનાં દ્વાર ખોલતાં પહેલાં શંખ વગાડવામાં આવે છે.
પુજામાં રાખવામાં આવતાં શંખ ઘણી વખત સોના કે ચાંદીથી મઢીને સુશોભીત કરવામાં આવે છે.
શંખનાં શરીરમાં એક પાતળી અને લાંબી ખાંચ હોય છે અને શરીરનું પોલાણ એક લાંબી નળી રૂપે હોય છે જેમાં પ્રાણી વસવાટ કરતું હોય છે.