મસાલેદાર પાપડ હોય તેમાં વધારે પ્રમાણમાં જ મસાલા હોય છે, અને તેના કારણે એસિડીટી અને પાચનને લગતી સમસ્યા થવાની સંભાવના રહે છે.
તેના કારણે આંતરડામાં કફ અને ગેસ્ટ્રીક જેવી સમસ્યા થાય છે.
હોટેલમાં મળતા પાપડ ગુણવત્તા વગરના તેલમાં તળાયેલા હોય છે.
જેના કારણે પેટમાં જ તે સડવા લાગે છે અને તેનાથી પેટમાં બિનજરૂરી બેક્ટેરિયા બનવા લાગે છે.
કેમ કે તે ભોજન સાથે પાપડનું સેવન કરે તો તેને પાચન નથી થતું. તેનાથી અન્ય પણ સમસ્યાઓ થાય તેવી સંભાવના રહે.