પવિત્ર શક્તિપીઠ એટલે માઁ બહુચરાજી,માઁ અંબાનું જ એક સ્વરૂપ છે
બહુચરાજી માતાને બાલાત્રિપુરા સુંદરી તરીકે પણ ઓળખવા માં આવે છે
તેમ મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે. જેમાં અધ્યસ્થાન,મધ્યયગ્ર અને મુખ્યમંદિર,જયારે મુખ્યમંદિરમાં બાલા યંત્રની પૂજા કરવામાં આવે છે
બહુચરાજી માં સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો. અને આ મંદિરમાં ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે.
અને વલ્લભ ભટ્ટ નામના કવિએ આનંદના ગરબાની રચના કરી.