શૌભાગ્ય એટલે સારૂ ભાગ્ય અને લાભ એટલે કે સારો ફાયદો.
આ દિવસ કોઇ ૫ણ નવા શુભ કાર્યના મુહુર્ત માટે યોગ્ય ગણવામાં આવે છે.
એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી.એવી માન્યતા ૫ણ છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યવસાય, ૫રિવાર અને જીવનમાં ઉન્નતિ થાય છે.
આ દિવસે ગુજરાતના વેપારી લોકો નવી ખાતાવહી શરૂ કરી છે
આ દિવસે હિન્દુઓ લક્ષ્મીજીની પૂજા કરે છે
અને વઘુ બુદ્ઘિ તથા જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે.
અને મીઠાઈઓ અને ભેટોની આપ-લે કરે છે. કહેવાય છે કે આમ કરવાથી સંબંધોમાં વધુ મધુરતા આવે છે.
માર્ગ દ્વારા, મહાન શાસ્ત્રીઓ અને ઋષિ મૂનિઓએ કહયા અનુસાર, માનવ જીવનને પ્રાપ્ત કરવું એ સૌથી મોટો લાભ છે,