પણ જમીનમાંથી નીકળે અમૃત સમાન મીઠું જળ
ભાગ્યા પરંતુ એક જણે વચ્છરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વચ્છરાજ દાદાનું મસ્તક પડ્યું.
માં સાબિત થયેલ ઘટના છેવાછરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે.
માં પાણી ગોતવું અઘરું પડે છે પણ જો કુદરતની મહેર હોય તો હિમાલયમાં પણ ગરમકુંડના પાણીનું સર્જન કરી શકે શકે. હા આ વાત સત્ય છે
વચ્ચોવચ આપમેળે વહેતું મીઠા પાણીનું ઝરણું.’ આ કોઇ કલ્પનિક વાત નથી પણ એક હકીકત છે.
ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી પણ ચમત્કારી છે.આ નાનકડા ટાપુ ઉપર જમીનમાંથી આપમેળ મીઠું પાણી વહી રહ્યું છે.
એક હોર્સ પાવરની મોટર જેટલું પાણી રણમાં કોઇ ખોદકામ કે કોઇ બોર વગર વર્ષોથી અવિરત આપમેળે વહી રહ્યું છે.