આ દિવસે સોનું ઘરે લાવવાથી લક્ષ્મીજીની સાથે કુબેરની પણ કૃપા
ચંદ્રમા જે મહિને જે નક્ષત્ર સાથે સંયોગ કરે છે, તે મહિનાનું નામ તેના નામ પરથી રાખવામાં આવે છે.
જેને પોષ કહેવામાં આવે છે. શાસ્ત્રો અને ધર્મગ્રંથ અનુસાર આ નક્ષત્રને શુભ માનવામાં આવે છે.
જે શુભ કર્મોમાં આસ્થામાં વૃદ્ધિ કરે છે, જ્ઞાન તથા વિવેકબુદ્ધિમાં વૃદ્ધિ કરે છે.
જેમને સ્થાવર પણ કહેવામાં આવે છે. જેનો અર્થ સ્થિરતા છે. આ કારણોસર આ નક્ષત્રમાં જે પણ કામ કરવામાં આવે તે સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે.
તેને વિશેષરૂપે શુભ માનવામાં આવે છે.
આ નક્ષત્રમાં જે વસ્તુની ખરીદી કરવામાં આવે તે વધુ સમય સુધી કામ આવે છે.
અને સુખ તથા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. ઋગ્વેદમાં પુષ્ય નક્ષત્રને મંગળકર્તા, વૃદ્ધિકર્તા, આનંદકર્તા અને શુભદાયી કહેવામાં આવે છે.