પોરબંદરમાં રામ ધૂન મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના વર્ષ 1957માં કરવામાં આવી હતી.
એક મંદિર શિતાળા ચોક આવેલું છે જે જાનકી મઠ મંદિર તરીખે ઓળખાય છે
આ મંદિરની સ્થાપના વર્ષ 1957માં કરવામાં આવી હતી. પ્રેમભિક્ષકજી મહારાજ આ મંદિરની બાજુમાં છ માસ સુધી રામ ધૂન બોલાવી હતી
આ મંદિરની આસપાસ પહેલા બાવળના ઝાડ હતા. અહીં પ્રેમભિક્ષુકજી મહારાજ રામ ધૂન બોલાવતા હતા.
આ મંદિરને પ્રેમભિક્ષુકજી મહારાજ પ્રેરિત શ્રી નરસી મેઘજી રામનામ સર્કિતન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક ર્કિતિ મંદિરનું નિર્માણ કરનાર કડિયાએ કર્યુ હતુ.
પોરબંદરમા પ્રેમભિક્ષુકજી મહારાજ પ્રેરિત શ્રી નરસી મેઘજી રામનામ સર્કિતન મંદિર નિર્માણ થયુ ત્યારથી અનેક સેવાભાવીઓ મંદિરમા નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે.