વિરાટરૂપના દર્શન કરી થઈ જાઓ ધન્ય
સમગ્ર ભારતમાં અંજની પુત્ર તેમજ સંકટમોચક ગણાતા હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે.
આ પ્રતિમાની ઊંચાઈ 111 ફૂટ છે.
આ પ્રતિમા અરવલ્લીની પહાડીઓ વચ્ચે ગુરુગ્રામ રોડ પર છે.
એવું માનવામાં આવે છે કે, અહીં મનોકામના લઈને આવનાર કોઈ પણ ભક્ત ખાલી હાથે અને નિરાશ થઈને પાછો ફરતો નથી.
અને 2017 સુધી ચાલ્યું હતું. રાજસ્થાનના કલાકારોએ આ પ્રતિમા બનાવી છે.
પરંતુ હનુમાનજીની મૂર્તિની સ્થાપના થઈ ત્યારથી લોકો અહીં આવતા જ રહે છે.
ખાસ કરીને દિલ્હી એનસીઆરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે.