લીલી મેથીમાંથી શાક, પરાઠા, થેપલા અને સૂપ બનાવી શકાય છે.
જે લોકોને બ્લડપ્રેશર હોય તેમના માટે મેથીનું શાક ગુણકારી છે. મેથીનું શાક ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
જેનાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.
મેથી ખાવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર થાય છે.
મેથીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.