500 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક ઐતિહાસિક સ્વયંભૂ પ્રગટ થયેલ દુધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે
આ અતિ પ્રાચીન દુધેશ્વર મહાદેવજીનું શિવાલય શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે
ઉતરગુજરાતના ચાર મઠ પૈકીનો એક મઠ એટલે અડીયા જાગીરદાર મઠ તરીકે ઓળખાય છે.
શ્રદ્ધાળુઓ અહી બીલીપત્ર, દૂધ, દહીનો રૂદ્ર અભિષેક કરી પૂજા અર્ચના કરે છે
અને વિના મૂલ્યે ભોજન પ્રસાદ અપાય છે. જેમાં શ્રાવણ માસની અમાસે મોટો મેળો ભરાય છે.