ચોમાસાની સિઝનમાં જોવા મળતાં કંકોડાના શાકને વિશ્વનું ઉત્તમ શાક માનવામાં આવે છે
તે એન્ટી ઓક્સિડેન્ટ હોવાથી શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે
આ સાથે જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેમના માટે કંકોડા ફાયદાકારક છે
આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રતિદિન સેવન કરવાથી શરીર શક્તિશાળી બને છે.
તેના મૂળ, ફુલ, રસ અને પાન આયુર્વેદિક દવા બનાવવા વપરાય છે.