કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ. જેને આપણે નૂતન વર્ષ, નવું વર્ષ કે ન્યુ યર પણ કહીએ છીએ
આ દિવસે લોકો એકબીજાને મળે છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.
તથા ઠાકોરજીને છપ્પન ભોગ અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે.
બેસતા વરસના દિવસે દેવ મંદિરોમાં ખાસ અન્નકૂટ ભરવામાં આવે છે
વ્રજવાસીઓ જ્યારે નંદબાબાને કહે છે કે, આજે બેસતુ વર્ષ છે અને આપણે ઈન્દ્ર દેવની પૂજા કરવી જઈએ.
આ વાત ઈન્દ્ર દેવને ખબર પડે છે અને ક્રોધિત થઈ વ્રજવાસીઓ પર મુશળધાર વરસાદ વરસાવે છે.
ભગવાન શ્રીકૃષ્ણની આ અદ્ભુત લીલાથી તેઓ ગોવર્ધન ગીરીધારણ કહેવાયા.
ગોવર્ધનને કર્યું છે. તેથી વ્રજવાસીઓ દ્વારા ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે છપ્પન પ્રકારનો ભોગ ધરાવવામાં આવે છે.