હિન્દુ ધર્મમાં ધૂપ-દીવા વગર કોઈ પણ પૂજા કાર્ય સંપન્ન નથી થતા.
ધૂપ આપવાથી ઘરની નકારાત્મક ઊર્જા બહાર કાઢવામાં આવે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.
ધૂપ આપવાથી દેવતા અને પિતૃ પ્રસન્ન રહે છે અને આર્શીવાદ આપે છે.
જો આ શક્ય ન હોય તો તેરસ, ચૌદસ, અમાવસ્યા અને તેરસ, ચૌદસ, પૂર્ણિમાના રોજ સવાર-સાંજ ધૂપ કરવું જ જોઇએ.
ગંદા ઘરમાં ક્યારેય પણ ધૂપ ના કરવુ જોઇએ.
ત્યારબાદ તેને આખા ઘરમાં ફરાવો, જેથી ઘરના બધા રૂમમાં ધૂપની ખુશ્બુ ફેલાઇ જાય.