જો તમે સવારના નાસ્તામાં પોહા ખાઓ છો તો તે તમારા શરીરને ઉર્જાવાન બનાવી શકે છે
ખાસ કરીને પૌવા બનાવતી વખતે તેમાં કેટલાક શાક ઉમેરવાથી ફાયદો થશે.
જે તમારા શરીરને ઉર્જાવાન બનાવે છે.
તમારા શરીરમાં જો આયરનની ખામી છે તો પૌંહા ખાવાથી એને દૂર કરી શકાય છે.
એને ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. એનાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે.