પાયલ સુંદરતાની સાથે સાથે તે ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભો પણ પ્રદાન કરે છે
તેનાથી તમારું મન શાંત રહે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઇ રહે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શરીર પર એક જ ધાતુથી બનેલી જ્વેલરી પહેરવાથી શરીરમાં અમુક તત્વોની માત્રામાં અસંતુલન પેદા થઈ જાય છે.
આ કારણે હિંદુ ધર્મમાં ચાંદીની ઝાંઝર પહેરવાની પ્રથા ખૂબ પ્રચલિત છે
જો સ્ત્રીઓને પગ સંબંધિત કોઇ સમસ્યાઓ હોય જેમ કે ખાલી ચઢી જવી, સોજો કે દુ:ખાવો થવો તો ચાંદીના ઝાંઝર રાહત આપવાનું કામ કરે છે