એલિસ બ્રિજ એ અમદાવાદમાં આવેલો ગુજરાતનો એક સદી જૂનો પુલ છે.
1892 માં બાંધવામાં આવેલો આ બોસ્ટ્રિંગ કમાન ટ્રસ બ્રિજ અમદાવાદનો પ્રથમ પુલ છે.
મૂળ લાકડાનો પુલ બ્રિટિશ ઇજનેરો દ્વારા 1870-1871માં £54,920 (રૂ. 5,49,200) ના ખર્ચે બાંધવામાં આવ્યો હતો
1892માં સ્ટીલનો પુલ બનાવવામાં આવ્યો હતો
એલિસ બ્રિજ રાખવામાં આવ્યું હતું.
હજારો લોકોએ મહાત્મા ગાંધીને એલિસ બ્રિજ પરથી 8 માર્ચ, 1930 ના રોજ દાંડી કૂચની જાહેરાત કરતા સાંભળ્યા હતા.
1999માં ભારે વાહન વ્યવહારને ટેકો આપવા માટે સ્ટીલ પુલની બંને બાજુએ ₹18 કરોડના ખર્ચે નવા કોંક્રિટ પુલ બનાવવામાં આવ્યા.
તેને ઘણી ફિલ્મોમાં બતાવવામાં પણ આવ્યો છે. જેમ કે કાઈ પો છે! (2013) અને કેવી રીતે જઈશ (2012) વગેરે છે.