ગરમીમાં એક જ મહિનો માર્કેટમાં મળશે આ ફળ એટલે બીજું એકેય નહીં, ગુજરાતનાં અનેક શહેરમાં મળતી રાયણ.
નિંબોળી ખારી હોય છે જ્યારે રાયણ તો સ્વાદમાં મીઠી અને સ્વાદિષ્ટ હોય છે.
આ સિવાય આ ફળ પ્રોટીન અને ફાઈબરનો પણ ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે, તેથી તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
પ્રથમ ફળનો ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં તેનું વેચાણ પણ વધારે હોય છે.
તેના લોહીને શુદ્ધ કરવાના ગુણોને કારણે, ફેફસાં અને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
તેથી તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ચહેરા પર ચમક આવે છે.