મેંદો એ શરીર માટે ખુબ હાનિકારક છે.
અને પેટ નુ ફૂલવું તથા આંતરડાના રોગ થઈ શકે છે.
જમ્યા પછી લોહી માં સર્કરા નો પણ વધારો થઈ શકે છે
અને તેથી તે હૃદય ના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
વિટામિન્સ,મિનરલ્સ,અને પ્રોટીન નો અભાવ હોય છે