જે સરળતાથી મળી જાય છે અને તેમાં ઔષધીય ગુણ પણ ભરપૂર હોય છે. આવું જ એક ફૂલ છે જાસુદ.
આ ફૂલનું શરબત અને ચા પણ બનાવીને પી શકાય છે. આમ કરવાથી ત્વચા સંબંધિત અનેક રોગમાંથી છુટકારો મળે છે.
જાસુદમાં હાજર રહેલા એન્ટીઓક્સીડન્ટ ગુણ અનેક રીતની બીમારીઓમાંથી રાહત અપાવવામાં મદદ કરે છે.
જાસુદના ફૂલની હર્બલ ટી પીવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે. જાસુદની ચા સ્વાસ્થ્યવર્ધક હર્બલ ટી છે.
જો ખીલ વધુ માત્રામાં થઈ ગયાં હોય તો જાસુદના ફૂલને પાણીમાં પલાળીને મધ મિક્સ કરી ચહેરા પર લગાવો.