અંજીર વજન ઘટાડવામાં મદદ કરે છે. તે ફાઈબરથી ભરપૂર છે અને મેટાબોલિઝમ સુધારે છે
અંજીરમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
જેના કારણે તમારું પેટ ફિટ રહે છે અને વજન ઓછું રહે છે.
જે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ મીઠાઈ ખાવા માટે અંજીરનું સેવન કરી શકે છે