આ રામકુંડના ઉપરની ઇશાને પાળી પર શ્રી કંઠેશ્વર મહાદેવનું મંદિર છે.
જેમાં તહેવાર પ્રસંગોએ દિવાઓ પ્રગટાવતા આખો રામકુંડ રોશનીથી ઝળહળી ઊઠે અને શોભી ઊઠે.
અને આમ, ઉપરનો ઘેરાવો 3136 ચો.ફૂટ છે.
આમ 3 માળ જેટલી ઊંડાઈ સુધી ઉતરવા માટે 3 તબક્કામાં પગથીયાઓ છે.
રામકુંડની ખાસ જાણવા જેવી હકીકત એ છે કે, હમીરસર તળાવના પાણીની સપાટી મુજબ રામકુંડમાં પાણીની સપાટી રહે છે.