વૃંદાવનનું પ્રેમ મંદિર, જેને ભગવાન કૃષ્ણનું રમત (ક્રિડા) સ્થળ કહેવામાં આવે છે, તેને 'પ્રેમ'નું પ્રતિક માનવામાં આવે છે.
જે ભગવાન કૃષ્ણના પ્રેમનું પ્રતીક કહેવાય છે. દરરોજ હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે.
આ સાથે મંદિરના પ્રાંગણમાં આકૃતિઓ દ્વારા કૃષ્ણ લીલાનું પણ મંચન કરવામાં આવ્યું છે
મંદિરને બનાવવામાં લગભગ 11 વર્ષનો સમય લાગ્યો છે અને મંદિરના નિર્માણમાં ઇટાલિયન પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંદિરની લાઈટો પણ દર 30 સેકન્ડે પોતાનો રંગ બદલે છે. મંદિરમાં એક વિશાળ ઝુમ્મર પણ દેખાય છે અને ભક્તો આ ઝુમ્મર પરથી નજર હટાવી શકતા નથી.