જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે.
આજે અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે
ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા
અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું.
તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.
વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા.
મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા
જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ.