આજે રવિવારે 3 સપ્ટેમ્બર 2023ના રોજ આ વ્રત શ્રાવણ મહિનાની ક્રુષ્ણ પક્ષના ચોથના દિવસે ઉજવવામાં આવે છે
એવું માનવામાં આવે છે કે બોળ ચતુર્થીના દિવસે માતા ગાયની પૂજા અને સેવા કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે.
સાંજે ભગવાન ગણેશ, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા ગાયની પૂજા કરો.
સૌથી પહેલા ભગવાનને કુમકુમ તિલક કરો અને હાર અને ફૂલ અર્પણ કરો.
ભગવાન કૃષ્ણ અને ગણેશની પૂજા કર્યા પછી ગાય અને વાછરડાની પૂજા કરો.