નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.
જે મા કાત્યાયની તરીકે ઓળખાય છે. મહિષાસુરમર્દિની, જે સિંહ પર સવારી કરે છે કમળના ફૂલો અને તલવારો અને ભગવાન શિવના ત્રિશૂળ સહિત અનેક શસ્ત્રો ધરાવે છે
માતા કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો. માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે.
ગોધૂલી સમયે પીળા અથવા લાલ વસ્ત્ર પહેરીને તેમની પૂજા કરવી જોઈએ. તેમને પીળા ફૂલ અને પીળુ નિવેદ અર્પિત કરો. તેમને મધ અર્પિત કરવું ખૂબ જ શુભ હોય છે.
તેનો એક પુત્ર હતો તેમનું નામ કાત્ય રાખવામાં આવ્યું. ત્યાર બાદ કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યાયને જન્મ લિધો.
તેમની કોઈ સંતાન ન હતી. માતા ભગવતીને પુત્રીના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખતા તેમણે પરામ્બાની કઠોર તપસ્યા કરી.
થોડા સમય બાદ રાક્ષસ મહિષાસુરનો અત્યાચાર વધવા લાગ્યો.
કાત્ય ગોત્રમાં જન્મ લેવાના કારણે દેવીનું નામ કાત્યાયની પડ્યું.